Monday, May 20, 2024
HomeGujaratમોરબીમાં વેકસીન લીધા વગર વેપાર કરતા હોટેલના મેનેજર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં વેકસીન લીધા વગર વેપાર કરતા હોટેલના મેનેજર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી જિલ્લામાં કોરોનાનો ચેપ અટકાવવા દુકાનદારો અને વેપારીઓ સહિત તમામને ફરજીયાત વેકસીનના ડોઝ મેળવી લેવા અંગે જાહેરાત કરાય હતી આ અંગે કલેકટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. છતાં પણ શનાળા રોડ પર હોટેલમાં વેકસીન એક પણ ડોઝ લીધા વગર વેપાર કરતા એક ઇસમને ઝડપી લઈ આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

શનાળા રોડ પર આવેલ મહેશ હોટલના મેનેજર અશરફભાઈ યુનુશભાઈ જુલાયા (ઉ.વ.૩૯) રહે. પખાલી શેરી તલાવડીવાસ મોરબીવાળા એ કોરોના વેકશીનના એક પણ ડોઝ નહી લઈને હોટલના કાઉન્ટર બેશી વેપાર ધંધો કરતો મળી આવ્યો હતો જેને લઈને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા મેનેજર વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!