Sunday, April 28, 2024
HomeGujaratકોરોના મોરબી જિલ્લામાં આજે ૧૨૧ કેસ નોંધાયા:૩૭૩ દર્દીઓ સ્વસ્થ થયા

કોરોના મોરબી જિલ્લામાં આજે ૧૨૧ કેસ નોંધાયા:૩૭૩ દર્દીઓ સ્વસ્થ થયા

આજે મોરબી જિલ્લામાં નવા ૧૨૧ કેસ નોંધાયા હતા.અને ૧૪૪૩ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા.નોંધાયેલા કેસ પૈકી મોરબી શહેર વિસ્તારમાં ૫૧ કેસ,મોરબી ગ્રામ્ય વિસ્તારમાં ૩૭ કેસ,વાંકાનેર શહેરી વિસ્તારમાં ૦૬ કેસ વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં ૦૯ કેસ,હળવદ ગ્રામ્ય વિસ્તારમાં ૦૩ કેસ,ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં ૧૨ કેસ, અને માળિયા ગ્રામ્ય વિસ્તારમાં ૦૩ જેટલા કેસ નોંધાયા હતા.

- Advertisement -
- Advertisement -

વધુમાં આજે જિલ્લામાં ૩૭૩ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેમાં મોરબીમાંથી ૨૮૬, વાંકાનેરમાંથી ૧૩,હળવદમાં થી ૨૦, ટંકારામાં ૩૯ અને માળિયામાથી ૧૫ દર્દીઓ સ્વસ્થ થયા હતા જેથી હવે મોરબી જિલ્લામાં કુલ એક્ટિવ કેસ નો આંકડો ૧૧૭૧ થવા પામ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!