Friday, March 29, 2024
HomeGujaratમોરબી સોઓરડીમાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબી સોઓરડીમાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ભળિયાદ ગામ નજીક આવેલ સોઓરડીમાં રહેતા મૂળ જામનગરના સંજયભાઈ ધીરુભાઈ વાઘવાણાં નામના 22 વર્ષીય યુવાને પોતાના ઘરે અકળ કારણોસર ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કરી લીધાનું જાહેર થયું છે. આ અંગે પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસે દોડી જઇ અપમૃત્યુની નોંધ કરી મોતનું કારણ જાણવા સહિતની દીશામાં કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!