Monday, May 6, 2024
HomeGujaratટંકારામાં બિમારીથી કંટાળી વૃધ્ધે ગૌશાળાના કુવામાં જંપલાવી જીવન ટૂંકાવ્યું

ટંકારામાં બિમારીથી કંટાળી વૃધ્ધે ગૌશાળાના કુવામાં જંપલાવી જીવન ટૂંકાવ્યું

મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી આપઘાતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે ગઈકાલે ટંકારામાં એક વૃધ્ધે કુવામાં જંપલાવી જીવન ટૂંકાવ્યું હોવાની વધુ એક ઘટના સામે આવી છે. ત્યારે પોલીસે ઘટનાસ્થળે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

બનાવ અંગેની મળતી માહિતી મુજબ, મોરબી જિલ્લાના ટંકારામાં આવેલ સુરભી ગૌશાળાના કુવામાં એક વૃધ્ધે જામપાવી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. મૃતકના પુત્રના જણાવ્યા અનુસાર, તેના પિતા છેલ્લા કેટલા સમયથી બિહાર હતા. તેહિ તેઓએ પોતાની બીમારીથી કંટાળી આખરે આ પગલું ભર્યું છે. ત્યારે બનાવની પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટનસ્થળે પહોંચ્યો હતો અને કુવામાંથી મૃતદેહ બહાર કાઢી સી.આર.પી.સી.કલમ ૧૭૪ મુજબ આગળની કાર્યવાહી શરુ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!