Friday, April 19, 2024
HomeGujaratમોરબી તાલુકા પંથકમાંથી સગીરાનું અપહરણ, ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકા પંથકમાંથી સગીરાનું અપહરણ, ફરિયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની પુત્રીને મૂળ એમપીના જબલપુર જિલ્લાના બમ્હોદા ગામમાં રહેતો આકાશ પ્રકાશભાઈ યાદવ નામનો શખ્સ પ્રેમજાળમાં ફસાવી, લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી ભગાડી ગયેલ હોય ભોગ બનનારના પરિવારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ અને પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!