Saturday, May 4, 2024
HomeGujaratમોરબીના બગથળા ખાતે એસપીની ઉપસ્થિતિમાં લોકદરબારનું આયોજન કરાયુ

મોરબીના બગથળા ખાતે એસપીની ઉપસ્થિતિમાં લોકદરબારનું આયોજન કરાયુ

મોરબી તાલુકાના બગથળા ખાતે આવેલ આઉટ પોસ્ટમાં આગામી તા. 15 ને મંગળવારના રોજ સાંજે ૫ વાગ્યે લોકદરબારનું આયોજન કરવામા આવ્યું છે. મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સહિતના પોલીસ અધિકારીઓની આગેવાની હેઠળ લોકદરબાર યોજાશે. આ તકે

- Advertisement -
- Advertisement -

નાગરિકોને કોઈ પણ ફરિયાદ હોય તો જેમાં લેખિત મોખિક પોલીસ ખાતાને લગતી રજૂઆત અને સૂચનો પણ કરી શક્શે. જેને રૂબરૂ સાંભળી તેનું નિરાકરણ લાવવાની દિશામા કાયસેશરની કાર્યવાહી કારવામાં આવશે.

 

લોકદરબરમાં વિસ્તારના આગેવાનો ઉધોગપતિઓ અને સરપંચ સહિતના ઉપસ્થિત રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!