Friday, April 19, 2024
HomeGujaratમોરબી રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપ જન્મજયંતીની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી

મોરબી રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપ જન્મજયંતીની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી

મહારાણા પ્રતાપની આજરોજ જન્મજયંતી છે ત્યારે મોરબી રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મહારાણા પ્રતાપ તથા મોરબીના મહારાજા વાઘજી ઠાકોરને પુષ્પાંજલી અર્પણ કરી વૈશ્વિક મહામારી કોરોના માંથી મોરબી તેમજ સમગ્ર ભારત દેશ મુક્ત થાય તેવી પ્રાર્થના કરવામાં કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!