Tuesday, April 16, 2024
HomeGujaratમાળીયા(મી.) : રાસંગપર ગામે ઝેરી દવા પી જતા ખેતમજૂર યુવાનનું મોત

માળીયા(મી.) : રાસંગપર ગામે ઝેરી દવા પી જતા ખેતમજૂર યુવાનનું મોત

માળીયા (મી.) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મીંયાણા તાલુકાના રાસંગપર ગામની સીમ રહીને ખેતમજૂરી કરતા મૂળ છોટાઉદેપુરના વતની બુધીયાભાઈ ચીમનભાઈ નાયક (ઉ.વ.૨૨) એ ગત તા.૨૧ ના રોજ રાસંગપર ગામની સીમમાં કોઈ ઝેરી દવા પી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. માળીયા(મી.) પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!