Thursday, May 9, 2024
HomeGujaratહળવદની નર્મદા કેનાલમાં ઝંપલાવી પરિણીતાનો આપઘાત

હળવદની નર્મદા કેનાલમાં ઝંપલાવી પરિણીતાનો આપઘાત

મળતી માહિતી અનુસાર હળવદ શહેરમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા કેશરબેન ઉર્ફે રાજલબેન અરવિંદભાઇ ઇટોંદરા ઉવ.૨૬ એ કોઈ કારણોસર હળવદ જીઆઇડીસી પાછળ આવેલ નર્મદા કેનાલમાં ઝંપલાવતા તેમનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ત્યારે કેનાલના પાણીમાંથી કેશરબેનની ડેડબોડી બહાર કાઢી હળવદ સરકારી હોસ્પિટલે લાવતા ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કરી હળવદ પોલીસ મથકમાં જ કરવામાં આવી હતી. ત્યારે હળવદ પોલીસે મૃત્યુ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!