Friday, April 19, 2024
HomeGujaratમાળીયા (મી.)માં સુરજબારી પુલ પાસે વાહન અકસ્માતમાં આધેડને ઈજા

માળીયા (મી.)માં સુરજબારી પુલ પાસે વાહન અકસ્માતમાં આધેડને ઈજા

બનાવની મળતી માહિતી મુજબ ગઈકાલે તા.૨૨ નાં રોજ મોરબી તાલુકાના પીપળીયા ગામમાં રહેતા શામજીભાઈ મહાદેવભાઈ સુરજબારી પુલ પાસે નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પોતાના મોટર સાયકલ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેમને ઈજા થતા મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા ત્યાંથી ડોક્ટરે તેમને વધુ સારવાર અર્થે અર્ધબેભાન અવસ્થામાં રાજકોટ રિફર કરેલ. હાલ માળીયા (મી.) પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!