Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી : જવાહર નવોદયની પરીક્ષામાં ૧૬૧૭ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા, ૬૫૫ ગેરહાજર

મોરબી : જવાહર નવોદયની પરીક્ષામાં ૧૬૧૭ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા, ૬૫૫ ગેરહાજર

મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં ૧૭ પરીક્ષા કેન્દ્રો પર આજે જવાહર નવોદયની પરીક્ષા યોજવામાં આવી હતી જે પરીક્ષામાં મોરબી જીલ્લાના નોંધાયેલા કુલ ૨૨૭૨ વિદ્યાર્થીઓ પૈકી ૧૬૧૭ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં અને ૬૫૫ ગેરહાજર રહ્યા હતા જેમાં કુલ ૧૭ કેન્દ્રો પૈકી મોરબીમાં ૭, વાંકાનેરમાં ૩, હળવદમાં ૪,ટંકારામાં ૨ જ્યારે માળીયા તાલુકામાં ૧ કેન્દ્ર પર પરિક્ષા યોજાઈ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!