Monday, April 29, 2024
HomeGujaratમોરબી : ત્રાજપર નજીક કારમાં લાગી આગ, સદનસીબે જાનહાની ટળી

મોરબી : ત્રાજપર નજીક કારમાં લાગી આગ, સદનસીબે જાનહાની ટળી

મોરબીમાં ત્રાજપર નજીક આજે એક કારમાં ઓચિંતી આગ ભભૂકી ઉઠી હતી. જાણવા મળતી વિગતો અનુસાર આ કાર મોરબીથી વાકાનેર તરફ જઈ રહી હતી ત્યારે કારમાં કોઈ કારણસર આગ લાગી હતી. આગ લાગતા કારમાં સવાર લોકો કારમાં તુરંત કારમાંથી ઉતરી ગયા હતાં. કારમાં બે લોકો સવાર હતાં. હાઈવ પર રહેલા લોકોએ આગ પર કાબુ મેળવાનો પ્રયાસો કર્યા હતાં. સદનસીબે કોઈ જાનહાનિ નહિ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ આગ કઈ રીતે ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!