Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : ઈન્દિરાનગરમાં મહિલાએ અગમ્ય કારણોસર જાત જલાવી લેતા સારવાર દરમ્યાન મોત

મોરબી : ઈન્દિરાનગરમાં મહિલાએ અગમ્ય કારણોસર જાત જલાવી લેતા સારવાર દરમ્યાન મોત

બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેરમાં ઈન્દીરાનગરમાં સમર્પણ હોસ્પિટલ પાછળના વિસ્તારમાં રહેતા દયાબેન દેવજીભાઈ પારઘી(ઉ.વ.૫૫) એ ગત તા. ૨૪ એપ્રિલના રોજ સવારના નવ વાગ્યાની આસપાસ પોતાના ઘરે કોઈ કારણોસર શરીરે જાતે કેરોસીન છાંટી જાતે આગ ચાંપી દેતા આખા શરીરે દાઝી જતા પ્રથમ સારવાર મોરબીની સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલના બનર્સ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે ગઈકાલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!