Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : લખધીરપુર રોડ ઉપર પસાર થતી નર્મદા કેનાલમાં અકસ્માતે ડૂબી જવાથી...

મોરબી : લખધીરપુર રોડ ઉપર પસાર થતી નર્મદા કેનાલમાં અકસ્માતે ડૂબી જવાથી શ્રમિકનું મોત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લખધીરપુર રોડ આવેલ લેકસસ સીરામીક કારખાના મજૂર કવાર્ટરમાં રહીને મજૂરી કામ કરતો મૂળ ઓરીસ્સાના વતની પુમાચંદ્ર શંભુનાથ નાયક (ઉ.વ.૩૧) નામનો યુવાન ગઈકાલે તા.૩ ના રોજ લખધીરપુર રોડ ઉપર આવેલ લેકસસ સીરામીકની બાજુમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી પાણીનુ ડબલુ ભરવા જતા અકસ્માતે પગ લપસી જતા કેનાલના ચાલુ પાણીના પ્રવાહમા પડી જતા ડુબી ગયો હતો. આ બનાવની જાણ થતાં ફાયર બ્રીગેડની ટીમ દ્વારા ગઈકાલથી તપાસ ચાલુ હોય જેની ડેડબોડી આજે કેનાલમાંથી મળી આવી હતી.મોરબી તાલુકા પોલીસે યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!