Saturday, April 27, 2024
HomeGujaratમોરબી : મકનસર ગામ નજીક કારખાનામાં અગમ્ય કારણોસર યુવાનનું મોત

મોરબી : મકનસર ગામ નજીક કારખાનામાં અગમ્ય કારણોસર યુવાનનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં વેરોના સિરામિકમાં રહીને મજુરી કરતો ગોપીભાઈ ધડેઈ (ઉ.વ.૨૮) યુવાવ ગઈકાલે તા. ૨૭ ના રોજ કોઈ કારણોસર તેનું મોત નિપજ્યું હતું બાદમાં તેનાં મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!