Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેર : કરિયાવરની માંગણી કરી દિયર અને સાસુએ ત્રાસ આપતા પરિણીતાએ એસિડ...

વાંકાનેર : કરિયાવરની માંગણી કરી દિયર અને સાસુએ ત્રાસ આપતા પરિણીતાએ એસિડ પીને જીવન ટુંકાવ્યુ

પ્રાપ્ત વિગતો અનુસાર નંદુબા ભાવસંગજી જાડેજાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની વાંકાનેરનાં વઘાસીયા ગામે સાસરામાં દિકરી પ્રીયાબા (ઉં.વ.૨૪) ને તેના દિયર યોગીરાજસિંહ સબળસિંહ ઝાલા તથા સાસુ ઈન્દ્રાબા સબળસિંહ ઝાલાએ તું કરિયાવરમાં કાંઈ લાવેલ નથી અને તારા મા-બાપે તને કરિયાવરમાં કાંઈ આપેલ નથી તેમ કહી કરિયાવરની માંગણી કરી મેણા-ટોણા બોલી દુખ ત્રાસ આપતા ફરિયાદીની દીકરી પ્રીયાબાએ એસીડ પી લેતાં બેભાન હાલતમાં તેનું મોત નિપજ્યું હતું. બનાવની ફરિયાદનાં આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!