Friday, April 26, 2024
HomeGujaratમોરબી : કેરાળા(હરિપર) ગામે દાઝી જતા યુવાનનું સારવાર દરમ્યાન મોત

મોરબી : કેરાળા(હરિપર) ગામે દાઝી જતા યુવાનનું સારવાર દરમ્યાન મોત

મોરબી તાલુકાનાં કેરાળા (હરીપર) ગામે રહેતા અનસીંગ કસરીયાભાઇ ભુરીયા (ઉ.વ.૪૦) ગત તા.૨૧ જુલાઈના રોજ પોતાની ઘરે દાઝી જતા તેને મોરબીની સરકારી હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન તેઓનું ગઈકાલે મૃત્યુ થયું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!