Saturday, May 18, 2024
HomeGujaratમોરબી : ચામુંડાનગરમાં રહેતી તરૂણીનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી : ચામુંડાનગરમાં રહેતી તરૂણીનો ગળેફાંસો ખાઈ આપઘાત

બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનાં સામાકાંઠે સોઓરડી મેઈન રોડ ચામુંડાનગરમાં રહેતી હેતલબેન ધર્મેશભાઈ ચૌહાણ (ઉં.વ.૧૬) નામની તરૂણીએ ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!