Wednesday, May 8, 2024
HomeGujaratમોરબી : ગોપાલ ઈટાલીયા દ્વારા બ્રાહ્મણો વિશે કરવામાં આવેલ નિવેદનનાં વિરોધમાં કલેકટરને...

મોરબી : ગોપાલ ઈટાલીયા દ્વારા બ્રાહ્મણો વિશે કરવામાં આવેલ નિવેદનનાં વિરોધમાં કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું

બ્રાહ્મણો તથા સનાતન હિન્દુ ધર્મનું અપમાન કરનાર ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ

- Advertisement -
- Advertisement -

“આમ આદમી પાર્ટી” ના નેતા એવા ગોપાલ ઈટાલીયા દ્વારા બ્રાહ્મણો તથા સનાતન હિન્દુ ધર્મનું અપમાન થાય એવા શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હોય જેનાં વિરોધમાં આજરોજ મોરબી પરશુરામ યુવા ગ્રુપ અને પરશુરામ ધામ દ્વારા કલેક્ટર આવેદન પત્ર પાઠવીને ગોપાલ ઈટાલીયા વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!