Sunday, May 19, 2024
HomeGujaratમોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા કોરોનાને પગલે ઘરે ઘરે સમુહલગ્નનું કરાયું...

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા કોરોનાને પગલે ઘરે ઘરે સમુહલગ્નનું કરાયું આયોજન

કોરોના મહામારીનો પગલે મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ઘરે ઘરે સમુહલગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. દશનામ ગોસ્વામી સમાજના સહયોગથી આયોજીત સમૂહલગ્ન તા. 27-02ને રવિવારના રોજ યોજાશે. આ પ્રસંગે છ નવદંપતી લગ્નગ્રંથિથી જોડાઈ પ્રભુતામાં પગલાં માડશે. જે તમામ દીકરીઓને દાતા પરિવાર દ્વારા કરિયાવરમા મોટા ભાગની જીવન જરીરું વસ્તુઓ આપવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

આ આયોજનને સફળ બનાવવા પ્રમુખ અમિતગિરી, ઉપપ્રમુખ હાર્દિકગીરી, મંત્રી બળદેવગીરી, ખજાનચી તેજશગીરી રહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!