Thursday, April 25, 2024
HomeGujaratમોરબી જીલ્લા ભાજપના નવા હોદેદારોની વરણી કરવામાં આવી

મોરબી જીલ્લા ભાજપના નવા હોદેદારોની વરણી કરવામાં આવી

ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા સાથે પરામર્શ કરી મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની નવી ટીમની રચના કરવામાં આવી છે

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે દુર્લભજીભાઈ દેથરીયાને જવાબદારી સોપવામાં આવ્યા બાદ અન્ય હોદેદારોની વરણી કરાઈ છે જેમાં ઉપપ્રમુખ તરીકે કે.એસ.અમૃતિયા, હરેશભાઈ શિવલાલભાઈ ઘોડાસરા, જીતેન્દ્રભાઈ કાંતિલાલ સોમાણી, ગોરધનભાઈ પોલાભાઈ સરવૈયા, હસમુખરાય વિજયશંકર પંડ્યા, હંસાબેન જેઠાભાઈ પારેઘી, લાભુબેન જીવણભાઈ ચાવડા અને કાજલ કિશોર ચંડીભમરની વરણી કરાઈ છે

તે ઉપરાંત મહામંત્રી તરીકે રણછોડભાઈ લાલજીભાઈ દલવાડી, જેસંગભાઈ મુળુભાઈ હુંબલ, જયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા જયારે મંત્રી તરીકે જયુભા ઉદેસિંહ જાડેજા, નિર્મળભાઈ સામતભાઈ જારીયા, ગોવિંદભાઈ સવાભાઇ દેસાઈ, રસિકભાઈ પ્રેમજીભાઈ વોરા, જશુબેન શાંતિલાલ પટેલ, દેવિકાબેન દીપકભાઈ મહેતા, પુષ્પાબેન પ્રભુલાલ કામરીયા અને ભાવિનીબેન દિલીપભાઈ ડાભી ઉપરાંત કોષાધ્યક્ષ તરીકે ધર્મેન્દ્રભાઈ એન કણઝારીયા અને કાર્યાલય મંત્રી તરીકે દામોદરભાઈ મગનલાલ પટેલની નિમણુક કરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!