Thursday, April 25, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસ દ્વારા આગામી સમયમા આવતા રથયાત્રા અને ઈદના તહેવારો શાંતિપૂર્ણ...

મોરબી જિલ્લા પોલીસ દ્વારા આગામી સમયમા આવતા રથયાત્રા અને ઈદના તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે હેતુથી શાંતિ સમિતિની બેઠક યોજાઇ

આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં અષાઢી બીજ નો તહેવાર આવી રહ્યો છે અને સાથે સાથે ઈદ નો તહેવાર પણ નજીક આવતો હોય જેથી મોરબીમાં સમગ્ર ગુજરાતમાં ત્રીજા નંબરની રથયાત્રાનું આયોજન દર વર્ષે થાય છે જેમાં હજારો લોકો જોડાય છે અને સાથે ઈદ નો તહેવાર પણ આવતો હોય જેથી આ બન્ને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને સૌહાર્દ ભર્યો માહોલ જળવાઈ રહે તે હેતુથી હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો ને બોલાવીને મોરબી તાલુકા પોલીસ મથક, હળવદ પોલીસ મથક અને વાંકાનેર સીટી પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

 

જેમાં બન્ને સમાજનાં આગેવાનોએ બન્ને તહેવારોને ભાઈચારા થી ઉજવી અને કોઈપણ પ્રકારનો માહોલ ન બગડે તેની તકેદારી સાથે ઉજવવા માટે સહમતી સાથે આ બેઠક યોજાઇ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!