Monday, May 6, 2024
HomeGujaratરાજપૂત સમાજ દ્વારા મોરબી જિલ્લા રાજપૂત સમાજ ટીમની રચના કરવામાં આવી

રાજપૂત સમાજ દ્વારા મોરબી જિલ્લા રાજપૂત સમાજ ટીમની રચના કરવામાં આવી

મોરબી ખાતે રાજપૂત સમાજ દ્વારા સમાજના પ્રમુખના અધ્યક્ષ સ્થાને જિલ્લા રાજપૂત સમાજ ટીમની રચના કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

સમગ્ર મોરબી જિલ્લામાં રાજપૂત સમાજના રક્ષણ અને રાજપૂત સમાજના વિકાસ માટે હરહંમેશ તત્પર રહેવા તેમજ સમાજના વિકાસમાં પ્રગતિ કરવા માટે આજરોજ મોરબી જિલ્લા રાજપૂત સમાજ ટીમની રચના કરવામાં આવી છે. ત્યારે રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા(અદેપર)ના અધ્યક્ષ સ્થાને આ ટીમની રચના કરવામાં આવી છે. ત્યારે ટીમના ઉપપ્રમુખશ્રીઓ, મહામંત્રી, સહમંત્રીઓ,સંગઠન મંત્રીઓ, ખજાનચી અને સહખજાનચી તેમજ કારોબારી સભ્યો સહિત કુલ ૭૯ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!