Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : ભૂલથી ઘઉંમાં નાખવામાં ટીકડા પી જતા પરિણીતાને સારવારમાં ખસેડાઇ

મોરબી : ભૂલથી ઘઉંમાં નાખવામાં ટીકડા પી જતા પરિણીતાને સારવારમાં ખસેડાઇ

મોરબીના કંડલા બાયપાસ સત્યમ પેલેસ-એ ફ્લેટ નં.-૨૦૧માં રહેતા રિન્કુબેન પ્રદીપભાઈ કકાણીયા(ઉં.વ.૨૯) નામની પરિણીતા બે દિવસથી બીમાર હોય જેથી દવા ચાલતી હોય અને તે દવા પીવાને બદલે ગઈકાલે ભૂલથી ઘરના રસોડામાં રાખેલ દવાની બાજુમાં રાખેલ ઘઉંમાં નાખવાના ટીકડા પી જતાં તેને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!