Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : મારૂતિ ઓકિસજન વાળા ઈશ્વરભાઈ આવ્યા કોરોના દર્દીઓની વ્હારે

મોરબી : મારૂતિ ઓકિસજન વાળા ઈશ્વરભાઈ આવ્યા કોરોના દર્દીઓની વ્હારે

મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેર કહેર વર્તાવી રહી છે ત્યારે આવા દર્દીઓને ઓક્સિજનની તાતી જરૂરીયાત ઉભી થઈ છે અને ઓકિસજનની અછત પણ સર્જાઈ રહી છે ત્યારે ખરા સમયે જ મોરબીમાં મારૂતિ ઓકિસજન વાળા ઈશ્વરભાઈ આગળ આવ્યા છે અને મોરબી સીરામીક એસો. માટે જ્યારે પણ જોઈએ ત્યારે ઓકિસજન બોટલ ભરી આપીને માનવતા મહેકાવી છે. તે બદલ મોરબી સિરામીક એસો. પણ તેમનો આભાર માને છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!