Friday, April 26, 2024
HomeGujaratમોરબી જલારામ મંદિર દ્વારા હોસ્પીટલે આવતા લોકો માટે વિનામુલ્યે પાણીની બોટલ તથા...

મોરબી જલારામ મંદિર દ્વારા હોસ્પીટલે આવતા લોકો માટે વિનામુલ્યે પાણીની બોટલ તથા લીંબુ શરબત વિતરણ શરૂ કરાયું

મીની લોકડાઉન ના પગલે પાનના ગલ્લા બંધ થતા હોસ્પીટલે આવતા લોકો ને પીવાના પાણી માટે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે તેમજ પ્રવર્તમાન સમયે કોરોના ની મહામારીમા સામાન્ય રીતે લોકો હોસ્પીટલનુ પાણી પીવાથી દુર રહે છે ત્યારે બીજી બાજુ સુર્ય નારાયણ કોપાયમાન થઈ રહ્યા છે, કાળજાળ ગરમીએ માજા મુકી છે તેથી હોસ્પીટલે કલાકો સુધી લાઈનમાં રહી ચેક-અપ માટે આવતા લોકો માટે મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જલારામ ભક્તોના સહયોગથી ઠંડા પાણીની બોટલ તથા લીંબુ શરબત વિતરણ શરૂ કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!