Friday, March 29, 2024
HomeGujaratમોરબી : જુની અદાવતનો ખાર રાખી આધેડને માર માર્યો, ફરિયાદ નોંધાઈ

મોરબી : જુની અદાવતનો ખાર રાખી આધેડને માર માર્યો, ફરિયાદ નોંધાઈ

મારામારીનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ત્રાજપર ગામે ચોરાવાળી શેરી પાસે રહેતા વિનોદભાઈ ખોડાભાઈ દેકાવાડીયા (ઉ.વ.૪૫)એ આરોપી નવઘણભાઈ માત્રાભાઈ ભરવાડ (રહે. જુના ધુટુ રોડ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી વિનોદભાઈને આરોપી નવઘણભાઈ સાથે આઠ માસ પહેલા ઝધડો થયેલ હોય જેનો ખાર રાખી ગઈકાલે તા. ૨૮નાં રોજ રાત્રીનાં બે વાગ્યાનાં અરસામાં ત્રાજપર ચોકડી નજીક માતાજીના મંદિર પાસે આરોપી નવઘણભાઈ ભરવાડે ફરિયાદી વિનોદભાઈને ગાળો આપી લોખડનાં પાઈપ વડે માર મારી હાથમાં ફ્રેકચર જેવી ઈજા કરી હતી. મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!