Thursday, March 28, 2024
HomeGujaratMorbiમોરબીમાં નાનીવાવડીમાં ઉકળાનું વિતરણ કરવામા આવ્યું

મોરબીમાં નાનીવાવડીમાં ઉકળાનું વિતરણ કરવામા આવ્યું

મોરબીમાં નાની વાવડી માનવસેવા ગ્રુપના આશરે 30 જેટલા સભ્યો દ્વારા સવારના પાંચેક વાગ્યાથી આઠ વાગ્યા સુધી ઉકાળા નું વિતરણ કરવામા આવ્યું કોરોનાની વૈસ્વીક મહામારી વચ્ચે નાની વાવડી ગામ લોકો દ્વારા ઘરે ઘરે જઈને ઉકળા નું વિતરણ કરવામા આવ્યું હતું. અને સાથો સાથ લોકો ને માસ્ક પહેરવાની અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાની સલાહ આપી હતી

- Advertisement -
- Advertisement -
- Advertisement -

કોરોના ની મહામારીમાં મોરબી જીલ્લામાં 553 જેટલા કેસ નોંધાઇ ચુક્યા છે ત્યારે મોરબી વાસીઓ ને પણ સતર્ક રહેવાની જરૂર છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!