Saturday, April 20, 2024
HomeGujaratમોરબી-માળીયા ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ લોકોના પ્રશ્નો જાણવા પ્રવાસ શરૂ કર્યો

મોરબી-માળીયા ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ લોકોના પ્રશ્નો જાણવા પ્રવાસ શરૂ કર્યો

મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા તા. ૧૧ અને ૧૨ ના રોજ મોરબી તાલુકાના ગામડાઓનો પ્રવાસ કરશે જે પ્રવાસમાં ભાજપના કાર્યકરો અને આગેવાનો પણ સાથે જોડાશે જેમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાના પ્રવાસની વિગતો જાણીએ તો તા. ૧૧ ના રોજ સવારે શનાળા (ત) ગામ, બેલા, રંગપર, કેશવનગર, જીવાપર, જીકીયારી, ચકમપર, જેતપર અને અણીયારી, તેમજ બપોરે રાપર, શાપર, જસમતગઢ, ત્રાજપર, સાંજે ભડિયાદ, ધરમપુર, ટીંબડી અને અમરેલી ગામોનો પ્રવાસ કરશે જયારે તા. ૧૨ ના રોજ સવારે ભરતનગર ગામથી શરુ કરીને નવા સાદુળકા, જુના સાદુળકા. ભક્તિનગર, રવાપર (નદી), દાદાનાગર, અમરનગર, કેરાળા, હરીપર અને લક્ષ્મીનગર તેમજ બપોરે કૃષ્ણનગર, ગુંગણ, ગાળા, વાઘપર, પીલુડી, સોખડા, તેમજ સાંજે બહાદુરગઢ, નવા બહાદુરગઢ, મધુપુર, નવા નાગડાવાસ અને જુના નાગડાવાસનો પ્રવાસ કરશે અને લોકોના પ્રશ્નો જાણી તેનું નિરાકરણ કરવાના પ્રયત્નો પણ શરૂ કરી દીધા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!