Friday, April 26, 2024
HomeGujaratમોરબી માર્કેટ યાર્ડ દ્વારા વરસાદથી થયેલ પાક નુકસાનીના વળતર રૂપે ૧૯ ખેડૂતોને...

મોરબી માર્કેટ યાર્ડ દ્વારા વરસાદથી થયેલ પાક નુકસાનીના વળતર રૂપે ૧૯ ખેડૂતોને ચેક અર્પણ કરાયા

મોરબીમાં ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે મોરબી માર્કેટીંગ યાર્ડમાં પાણી ભરાય જતા ખેડૂતોની જણસ પલળી જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું હતું. આવા કોરોનાના કપરા કાળમાં ખેડૂતોને નુકસાની વેઠવી ન પડે માટે માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોને વળતર આપવાનું નક્કી કરાયું હતું.

- Advertisement -
- Advertisement -

આજે માર્કેટ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા અને સેક્રેટરી કાંતિભાઈ દ્વારા ૧૯ જેટલા ખેડૂતોને રૂ. ૭,૦૦,૨૬૩/- નાં ચેક હાથોહાથ આપવામાં આવ્યા હતા. જેથી ખેડૂતોને વરસાદથી થયેલ પાક નુકસાની સામે સહાય મળી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!