Saturday, April 27, 2024
HomeGujaratમોરબી : અણીયારી જેતપર રોડ પર ચક્કર આવતા ચાલુ રીક્ષામાંથી પડી જતાં...

મોરબી : અણીયારી જેતપર રોડ પર ચક્કર આવતા ચાલુ રીક્ષામાંથી પડી જતાં પરિણીતાનું મોત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના અણીયારી ગામે રહેતા ગીતાબેન અલ્પેશભાઈ ગડેશીયા (ઉવ.૨૧) નામના પરિણીતા ગઈકાલે તા.૨૪ ના રોજ અણીયારી ગામથી રીક્ષામાં બેસી જેતપર તરફ જતા હતા અને લોમીનો કારખાના પાસે પહોચેલ ત્યારે ચકકર આવતા રીક્ષામાંથી પડી જતા માંથામાં ઈજા થતા તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં તેઓની ડેડબોડી મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ એએસઆઈ આર.બી.વ્યાસ ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!