Friday, March 29, 2024
HomeNewsBirthdayમોરબી સામાજીક કાર્યકર દ્વારા પુત્રનો જન્મદિવસ ગૌશાળા ને ૫૧ હજારનું દાન આપી...

મોરબી સામાજીક કાર્યકર દ્વારા પુત્રનો જન્મદિવસ ગૌશાળા ને ૫૧ હજારનું દાન આપી ઉજવ્યો

ગૌશાળામાં ૫૧ હજારનું અનુદાન,વિકાસ વિદ્યાલયમાં ૫૧ હજાર અને જરૂરિયાત મંદોને કપડાં અને અનાજ આપી અજય લોરીયાએ પુત્રનો પૌરાણિક રીતે જન્મદિવસ ઉજવ્યો

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી સામાજીક કાર્યકર અને યુવા ઉદ્યોગપતિ હરહમેંશા દેશ સેવા માટે સતત ઉભા રહેતા હાલ મોરબી અને મૂળ વાઘપર ના વતની એવા અજય લોરીયાના પુત્ર દેવ નો આજે જન્મદિવસ છે ત્યારે અજય લોરીયા નો પુત્ર હોય એટલે સેવામાં કાઈ કહેવું જ ન પડે એમ આ દિવસે અજયે તેના પુત્ર દેવના છઠ્ઠા જન્મદિવસની અનોખી ઉજવણી યદુનંદન ગૌશાળા માં ૫૧ હજાર અને વિકાસ વિદ્યાલયમાં પણ ૫૧ હજારનું અનુદાન કર્યું છે આ સિવાય ૧૦૦ જેટલા જરૂરિયાત મંદો ને અજય લોરીયા ર તેના પુત્ર દેવના હાથે અનાજ અને કપડાં વિતરણ કરી અને પૌરાણિક રિત્ર જન્મદિવસની ઉજવણી કરી હતી જો કે આજના આધુનિક યુગમાં લોકો મોટી પાર્ટી અને ડીજે ના તાલે જન્મદિવસ ઉજવતા હોય છે ત્યારે અજયે તેના પુત્ર દેવનો જન્મદિવસ પુરાણોમાં દર્શાવ્યા અનુસાર ઉજવી અને આજની યુવા પેઢી માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!