Friday, March 29, 2024
HomeGujaratમોરબી : અનાજ કારીયાણા હોલસેલરો દ્વારા અડધો દિવસ દુકાનો બંધ રાખવા સ્વયંભૂ...

મોરબી : અનાજ કારીયાણા હોલસેલરો દ્વારા અડધો દિવસ દુકાનો બંધ રાખવા સ્વયંભૂ નિર્ણય

મોરબી : સોમવારથી મોરબી ખાદ્યતેલ વેપારી એસોસીએશન અને મોરબી ધ ગ્રેન એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશન અને જથ્થાબંધ અનાજ કરિયાણાના વેપારીઓએ બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ કરવાનો સ્વયંભૂ નિર્ણય જાહેર કર્યો છે

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં કોરોનાનાં વધતા સંક્રમણ વચ્ચે વિવિધ સંસ્થાઓ અને વેપારી એસોશિએશનોએ સ્વયંભૂ તેમજ આંશિક લોકડાઉનની જાહેરાત કરી છે. જે અંતર્ગત મોરબીમાં તેલ,ગોળ અને કઠોળના હોલસેલ વેપારીઓ તારીખ 5ને સોમવારથી અડધો દિવસ જ વેપાર કરશે. જો કે મોરબીના અનાજ કરિયાણાના છૂટક વેપારીઓ દ્વારા હજુ સુધી આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!