Friday, April 19, 2024
HomeGujaratમોરબી: શનિવારે શ્રદ્ધા ફીડર હેઠળ આવતા નીચે મુજબના વિસ્તારોમાં આઠ કલાક વીજ...

મોરબી: શનિવારે શ્રદ્ધા ફીડર હેઠળ આવતા નીચે મુજબના વિસ્તારોમાં આઠ કલાક વીજ કાપ રહેશે

મોરબી શહેરમાં આગામી તા.૦૪/૦૨/૨૦૨૩ ના રોજ આઠ કલાકનો વીજકાપ ઝીંકવામાં આવ્યો છે. PGVCL દ્વારા મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવનાર હોવાથી શ્રદ્ધા ફીડરના નીચેના વિસ્તારોમાં સવારે ૭.૩૦ વાગ્યાથી સાંજે ૦૩.૩૦ વાગ્યા સુધી વીજકાપ મુકવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

PGVCLનાં જણાવ્યા અનુસાર, મોરબી શહેર પેટા વિભાગ ૨ હેઠળ તા.૦૪/૦૨/૨૦૨૩ ના રોજ શ્રદ્ધા ફીડરના નીચેના વિસ્તારો સવારે ૭.૩૦ વાગ્યાથી સાંજે ૦૩.૩૦ વાગ્યા સુધી વિજપુરવઠો મેંટેનન્સ હેતુ બંધ રાખવામાં આવશે. જેને કારણે શ્રદ્ધા પાર્ક, યમુના નગર ૧/૨, ગોર ખીજડીયા રોડ, રણછોડ નગર ૧/૨, વિજય નગર, શાંતિવાં સોસા, પ્રકાશ પાર્ક,લાયન્સ નગર, મદીના સોસા, કુલિનગર ૧/૨, ફૂલછાબ સોસા, ભવાની નગર, અમરેલી રોડ પરના વિસ્તારો તથા આસપાસનાં વિસ્તારોમાં વીજળી વારે ૭.૩૦ વાગ્યાથી સાંજે ૦૩.૩૦ વાગ્યા સુધી ગુલ રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!