Saturday, May 4, 2024
HomeGujaratમોરબી : ત્રાજપર ગામમાં નિર્માણ પામી રહેલા રામદેવપીર મંદીરમાં બાપા સીતારામ ગ્રુપ...

મોરબી : ત્રાજપર ગામમાં નિર્માણ પામી રહેલા રામદેવપીર મંદીરમાં બાપા સીતારામ ગ્રુપ દ્વારા રૂ. ૨૫ હજારનું અનુદાન

મોરબીમાં બાપા સીતારામ ગ્રુપ દ્વારા સાથી મિત્રો સાથે મળીને ત્રાજપર ગામમાં બની રહેલ રામદેવપીરનું મંદિરમાં રૂ. ૨૫,૦૦૦નું અનુદાન આપવામાં આવેલ છે. આ તકે રામદેવપીર મંદિરના ભુવા વિક્રમભાઈ મેરુભાઈ વાઘેલા, બાપા સીતારામ ગ્રુપના આગેવાન તેમજ સામાજિક કાર્યકર શ્રવણભાઈ પાટડીયા તેમજ મનોજભાઈ હીરાભાઈ ભરવાડ, દીપકભાઈ ધીરુભાઈ વરાણીયા, પ્રવીણભાઈ લાભુભાઈ ટીદાણી, સંદીપભાઈ ચંદુભાઈ ટીદાણી, મનીષભાઈ છનાભાઈ ટીદાણી અને ગામના ભારતીય જનતા પાર્ટીના ત્રાજપર બૂથના પેજ સમિતિના સભ્ય તેમજ પૂર્વ જિલ્લા સહ કન્વીનર વિશ્વાસ જોષી ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!