Saturday, May 4, 2024
HomeGujaratમોરબી : છઠ્ઠા માળેથી પડી જતાં યુવાનનું મોત

મોરબી : છઠ્ઠા માળેથી પડી જતાં યુવાનનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનાં વાવડી રોડ પર ગાયત્રી નગર શેરી નં. ૪માં રહેતાં રામવિલાશભાઈ રામનરેશભાઈ ચૌહાણ (ઉં.વ.૩૫) ગઈકાલે તા. ૧૨નાં રોજ અવની ચોકડી ખાતે તુલીપ એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે પી.ઓ.પીનું કામ કરતા હોય દરમ્યાન નીચે પડી જતાં તેઓનું મોત નિપજ્યું હતું. બાદમાં તેમની ડેડબોડીને મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!