Friday, March 29, 2024
HomeGujaratમોરબીના આધેડનું શ્વાસની બીમારીને પગલે સારવાર દરમિયાન મોત

મોરબીના આધેડનું શ્વાસની બીમારીને પગલે સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લામા આજે અપમૃત્યુનો એક બનાવ સામે આવ્યો છે જેમાં 50 વર્ષીય આધેડનું શ્વાસની બીમારીમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી ખાતે રહેતા ભુપતભાઇ જોષી (ઉ.વ.૫૦)ને શ્વાસની બીમારી ઉપડતા તા.૩૧/૦૧/૨૨ ના સવારના સાડા દશેક વાગ્યના સમયગાળા દરમિયાન મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જ્યાં બેભાન હાલતમાં થઇ જતા બેભાન હાલતમા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!