Friday, May 3, 2024
HomeGujaratમોરબીની નવયુગ વિદ્યાલયનો એસએસસીના પરિણામમાં દબદબો:૧૪ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ-વન ગ્રેડ

મોરબીની નવયુગ વિદ્યાલયનો એસએસસીના પરિણામમાં દબદબો:૧૪ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ-વન ગ્રેડ

તાજેતરમાં જ ધો.૧૦ ના બોર્ડના પરિણામો જાહેર થવા પામ્યા છે જેમાં મોરબીની નવયુગ વિદ્યાલય દ્વારા આ વર્ષે પણ દબદબો કાયમ રાખ્યો છે જેમાં નવયુગ વિદ્યાલય ના ૧૪ જેટલા વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ સાથે પાસ થયા હતા જેની સાથે નવયુગ વિદ્યાલયનું સરેરાશ ૯૮.૩૮ ટકા પરિણામ આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

જેમાં નવયુગ વિદ્યાલય ના આ સિતારાઓ માં ગૌસ્વામી વિધેશપુરી ૯૯.૯૫ પીઆર,સંતોકી તરંગ ૯૯.૮૮પીઆર, કોટક હરિકૃષ્ણ ૯૯.૮૮ પીઆર,કૈલા તન્વી ૯૯.૮૮ પીઆર, સીનોજીયા હેનીલ ૯૯.૮૮ પીઆર, ભીમાણી વિશ્વા ૯૯.૬૮ પીઆર,ભગદેવ પ્રિયંશી ૯૯.૫૪ પીઆર ,જીવાણી જાનવી૯૯.૫૦ પીઆર,ત્રિવેદી પુજા ૯૯.૪૬ પીઆર,મેરજા દર્શીતા ૯૯.૪૬ પીઆર ,ગામી મંથન ૯૯.૨૬ પીઆર ,અમૃતિયા હેત ૯૯.૨૧ પીઆર,વિરપરિયા ક્રિષ્ના ૯૯.૦૯ પીઆર અને ગઢીયા હેત ૯૮.૭૯ પીઆર સાથે એ વન ગ્રેડ મેળવીને સીધી હાંસલ કરી છે જેથી સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા અને શિક્ષકગણ દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!