Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના નવા બસ્ટેન્ડ એસ. ટી. કર્મચારીઓ દ્વારા શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો

મોરબીના નવા બસ્ટેન્ડ એસ. ટી. કર્મચારીઓ દ્વારા શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો

કોરોનાની બીજી લહેરે રીતસરનો કહેર વરસાવ્યો છે. ઘણા લોકોનાં કોરોનાને કારણે મૃત્યુ થયાં છે. ત્યારે કોરોના મહામારીમાં એસ.ટી.નિગમ માં ફરજ દરમ્યાન અવસાન પામેલ કર્મચારીઓની આત્માની શાંતિ અર્થે એસ.ટી કર્મચારીઓ દ્વારા મોરબી નવા બસ સ્ટેશન ખાતે આજરોજ શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. અને મૃતાત્માઓની શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!