Friday, March 29, 2024
HomeGujaratહળવદના કિડી ગામે પાચ પરીવારના પચીસ સભ્યો વાવાઝોડાનાં કારણે બેઘર થયા

હળવદના કિડી ગામે પાચ પરીવારના પચીસ સભ્યો વાવાઝોડાનાં કારણે બેઘર થયા

તાઉતે વાવાઝોડાથી હળવદ પ્રભાવિત થયું છે ત્યારે હળવદના ગ્રામ વિસ્તારમાં વાવાઝોડાના કારણે વૃક્ષો, વિજપોલ અને કાચા મકાનો ધરાસાયી થવાના બનાવો સામે આવ્યા છે ત્યારે હળવદનાં કિડી ગામમા રહેતા પાંચ પરીવારનાં પચીસ જેટલા સભ્યો બેઘર થયા છે. વાવાઝોડાના કારણે કાચા મકાન તેમજ છાપરા પડી ગયા છે. ચાલુ વરસાદે પરિવારને મકાન છોડીને નાના બાળકોને લઇને પાડોસીના ઘરે ભાગવાની નોબત આવી હતી ત્યારે પાચેય પરીવારના પચીસ જેટલા સભ્યો સરકાર પાસે આશ્રેય સ્થાનની માંગ કરી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!