Wednesday, May 15, 2024
HomeGujaratનંદી ઘર બંધ : મોરબી નગરપાલિકાની તિજોરી ખાલી થતા નંદી ઘરને તાળા...

નંદી ઘર બંધ : મોરબી નગરપાલિકાની તિજોરી ખાલી થતા નંદી ઘરને તાળા મરાશે

મોરબી નગરપાલિકા સંચાલિત પંચાસર રોડ પર આવેલા નંદી ઘરમાં શિવજીનું વાહન એવા આશરે 800 નંદીઓનું પાલનપોષણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હવે નંદી ઘરને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોરબી નગરપાલિકાની તિજોરી ખાલી થઈ જવાને કારણે આર્થિક ભારણ ઓછું કરવા મોરબી નગરપાલિકા દ્વારા એક વર્ષ પેહલા શરૂ કરાયેલ નંદી ઘર બંધ કરવા નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, શહેર ભરમાંથી આખલાઓને પકડીને આ પાલિકા સંચાલિત નંદી ઘરમાં રાખવામાં આવતા હતા. જે નંદી ઘરમાં રાખવામાં આવેલ આખલાઓને અલગ અલગ ગૌશાળામાં ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!