Friday, March 29, 2024
HomeGujaratરાષ્ટ્રીય મજદૂર કિશાન મંચ દ્વારા મોરબીના કાન્તિલાલ બાવરવાની જનરલ સેક્રેટરી તરીકે નિમણુંક...

રાષ્ટ્રીય મજદૂર કિશાન મંચ દ્વારા મોરબીના કાન્તિલાલ બાવરવાની જનરલ સેક્રેટરી તરીકે નિમણુંક કરાઈ

દિલ્હી ખાતે ખેડૂત આંદોલન દરમિયાન સક્રિય ભાગ ભજવનાર મોરબીના અગ્રણી કાન્તિલાલ બાવરવાની કામની કદર કરી રાષ્ટ્રીય મજદૂર કિશાન મંચ દ્વારા તમને જનરલ સેક્રેટરી તરીકે નિમણુંક આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

રાષ્ટ્રીય મજદૂર કિશાન મંચ દ્વારા સંગઠનમાં જનરલ સેક્રેટરી તરીકેના હોદા પર મોરબીના કાન્તિલાલ ડી. બાવરવાને આરૂઢ કરાયા છે. દેશ લેવલે દિલ્હી બોર્ડેર પર ચાલેલા ખેડૂત અંદોલનમાં સક્રિય ભૂમિકા નિભાવવાના લીધે મોરબીના કાન્તિલાલ ડી. બાવરવાને લીધે તેઓને ગુજરાતની જવાબદારી સોંપાઈ છે.

નિમણુંકને લઇને કાન્તિલાલએ રાષ્ટ્રીય મજદૂર કિશાંન મચના અગ્રણીઓને અભાર વ્યક્ત કર્યો હતો. અને ગુજરાત ભરમાં ખેડૂતોનું તેમજ મજદૂરોનું સગઠન મજબુત કરીને તેઓના હક્ક હિત માટે કામ કરવાની ખાતરી આપી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!