Thursday, April 25, 2024
HomeGujaratજામનગર જિલ્લામાં વરસાદને કારણે અસરગ્રસ્ત ગામમાં એરલિફ્ટ કરવા નવનિયુક્ત મુખ્યમંત્રીએ આપ્યા આદેશ

જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસરગ્રસ્ત ગામમાં એરલિફ્ટ કરવા નવનિયુક્ત મુખ્યમંત્રીએ આપ્યા આદેશ

જામનગર પંથકમાં મોંઘો ગાંડોતુર બન્યો હોય તેમ એક સામતું પાણી વરસાવતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે આવી કપરી સ્થિતિમાં જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસરગ્રસ્ત ગામમાં એરલિફ્ટ કરવા માટે નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા પ્રથમ આદેશ આપ્યા છે.

- Advertisement -
- Advertisement -

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ચાર્જ સાંભળ્યા પહેલા તંત્રને સૂચના આપી ખીમરાણા, ધુવાવ, અલિયાબાળા ગામોના પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોચાડવા આદેશ કર્યા છે.
વધુમાં અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે પહોંચાડી અને એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!