Monday, May 6, 2024
HomeGujaratરાજ્યમાં અધિકારીઓની બઢતી-બદલી કરવામાં આવી:મોરબીના બે પીઆઇ ને ડીવાયએસપીનુ પ્રમોશન આપવામાં આવ્યું

રાજ્યમાં અધિકારીઓની બઢતી-બદલી કરવામાં આવી:મોરબીના બે પીઆઇ ને ડીવાયએસપીનુ પ્રમોશન આપવામાં આવ્યું

ગુજરાતમાં બે દિવસ પહેલા ૧૯૨ પીએસઆઈ ને પીઆઇ તરીકે પ્રમોશન આપ્યા બાદ આજે મોડી રાત્રે અધિકારીઓ ની બદલી બઢતી ની જાહેરાત કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં રાજ્યના બે આઇપીએસ ની બદલી કરવામાં આવી છે જેમાં અમદાવાદ સાયબર ક્રાઇમ ડીસીપી અમિત વસાવા ને અમદાવાદ ગ્રામ્ય એસપી તરીકે મુકાયા કોસ્ટલ સિક્યુરિટી ગાંધીનગર ના એસપી કિશોર બાલોલિયા ને બોટાદ એસપી તરીકે મુકાયા છે તેમજ રાજ્યભર ના 23 ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે અને મોરબી એલસીબી પીઆઇ એમ આર ગોઢાણીયાને અને મોરબી જિલ્લા ટ્રાફિક શાખા પીઆઇ વી.બી.જાડેજા ને ડીવાયએસપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે જેમાંથી એમ આર ગોઢાણીયાને હાલમાં આઈ.બી. ડીસા રિજીયનમાં મુકવામાં આવ્યા છે અને વી.બી.જાડેજા ને હજુ નિમણુંક આપવામાં આવી નથી ત્યારે અન્ય એક એસીબી પીઆઇ બી.એસ.રબારી ને પણ ડીવાયએસપી નું પ્રમોશન આપવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!