Monday, May 6, 2024
HomeGujaratધુળેટીનાં દિવસે ખોડીયાર માતાજી મંદિર-માટેલ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે

ધુળેટીનાં દિવસે ખોડીયાર માતાજી મંદિર-માટેલ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે

ખોડીયાર માતાજી મંદિર માટેલ ટ્રસ્ટ દ્વારા પદયાત્રીઓ, દર્શનાર્થીઓને જણાવવામાં આવે છે કે ધુળેટીનાં તહેવાર નિમિત્તે માતાજીનું મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે,ઢુવા રોડનું કામ ચાલું હોય મોરબીથી આવતા પદયાત્રીઓ અને માતાનાં ભક્તોને મકનસર પછી ડાબી બાજુ સરતાનપર રોડ ઉપરથી માતાનાં દર્શનાર્થે આવવા ટ્રસ્ટી મંડળની યાદીમાં અપિલ કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!