Tuesday, April 30, 2024
HomeGujaratરામનવમી નિમિત્તે મોરબીના વેપારીની અનોખી રામભક્તી:બાઇકમાં નિશુલ્ક ઝંડી લગાવી દેવાની કરી જાહેરાત

રામનવમી નિમિત્તે મોરબીના વેપારીની અનોખી રામભક્તી:બાઇકમાં નિશુલ્ક ઝંડી લગાવી દેવાની કરી જાહેરાત

આવતીકાલે રામનવમી છે ત્યારે રામભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે રામભક્તો પોતાની શક્તિ મુજબ અને પોતાની વિવિધ રીતો થકી રાંભક્તી પ્રદર્શિત કરી રહ્યા છે ત્યારે મોરબીના ટાયર ની દુકાન ધરાવતા વેપારી દ્વારા અનોખી જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં વેપારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે સર્વે હિન્દુ સંગઠનના અધિકારી

તથા કાર્યકર્તા ભાઈઓ બહેનોને ખાસ જણાવવાનું કે એક હિન્દુ યોદ્ધા દ્વારા રામ નવમી ની શોભાયાત્રા માટે તમારા બાઈકમાં *મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની ધજા* લગાડવામાં આવી રહી છે તો જે લોકો પોતાના બાઈક માં નિશુલ્ક ધજા લગાવવા ઇચ્છતા હોય તેણે ચેતક ટાયર સેલ્સ,હરિ ઓમ કોમ્પ્લેક્સ,શનાળા મેઇન રોડ

રેવા ટાઉનશીપ ની બાજુમાં શુભ રેસ્ટોરન્ટ વાડી લાઈનમાં આવવા જણાવવામાં આવ્યું છે.જો એડ્રેસ ન મળે તો મો. 9228237351

પર સંપર્ક કરવા પણ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!