Wednesday, May 1, 2024
HomeGujaratમોરબીના રફાળેશ્વર ગામેથી વધુ એક બાઈક ચોરાયું

મોરબીના રફાળેશ્વર ગામેથી વધુ એક બાઈક ચોરાયું

મોરબી તાલુકામાંથી વધુ એક બાઈક ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં રફાળેશ્વર ગામે આવેલ મહાદેવના મંદીર સામે ભુરાલાલ પ્રભુભાઈ પરમાાર (ઉ.વ-૩૨ રહે. નવજીવન સ્કુલ થી આગળ બુટા ની વાડી માં મોરબી) એ પોતાનું બાઈક પાર્ક કર્યું હતું.જે બજાજ કંપનીનું સીટી-૧૧૦ એકસ ને નિશાન બનાવી અજાણ્યો ઈસમ બાઈક હંકારી જતા આ અંગે ભુરાલાલને જાણ થતા તેઓએ ઘરમેળે તથા સગાસબંધીઓ ને જાણ કરતા બાઈકનો પત્તો મળ્યો ન હતો આથી તેઓએ મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!