Thursday, April 18, 2024
HomeGujaratમોરબીમાં કારખાનામાં વીજ શોક લાગતા શ્રમિકની અકાળે વિદાય

મોરબીમાં કારખાનામાં વીજ શોક લાગતા શ્રમિકની અકાળે વિદાય

મોરબી જિલ્લામા વધુ એક અપમૃત્યુનો કેસ સામે આવ્યો છે. જેમાં મોરબીના રફાળેશ્ર્વર પાનેલી રોડ આવેલ આર્કેટ માઇક્રોન કારખાનામાં કાર કરતી વેળાએ ઇલેકટ્રીક શોક લાગતા શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાહેર થયું છે. ગઈકાલે સવારે આશરે નવેક વાગ્યાના સમયગાળા દરમિયાન આર્કેટ માઇક્રોન કારખાનામાં સંતોષકુમાર મહેતા (ઉવ-૩૦) ફીલ્ટર પ્રેસમાં કામ કરતા હતા આ દરમિયાન તેઓને જોરદાર ઇલેકટ્રીક શોક લાગ્યો હતો જે જીવલેણ સાબિત થતા શ્રમિકે અકાળે વિદાય લીધી હતી. આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે જાણ કરાતા પોલીસે અકસ્માતે મોત ની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!