Wednesday, April 17, 2024
HomeGujaratમોરબીના પરજીયા રાજગોર બ્રહ્મસમાજ દ્વારા પરશુરામધામ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન

મોરબીના પરજીયા રાજગોર બ્રહ્મસમાજ દ્વારા પરશુરામધામ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન

મોરબીના નવલખી રોડ પર આવેલ પરશુરામધામ ખાતે પરજીયા રાજગોર બ્રહ્મસમાજ દ્વારા આવતીકાલે તા.25ને શનિવારના સાંજે 5 કલાકે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરિચય પત્રિકા પુસ્તકનું વિમોચન, વિદ્યાર્થી સન્માન સમારંભ, વડીલોના આશીર્વચન, દાંડિયા-રાસ અને સ્વરુચિ ભોજન સમારંભનું સહિતના કાર્યક્રમો યોજાશે. તેમ પ્રમુખ યાજ્ઞિકભાઈ ગામોટએ જણાવાયું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!