Friday, March 29, 2024
HomeGujaratહળવદના રણમલપુર ગામના સ્મશાનમાં અસામાજીક તત્વોએ અસંખ્ય વૃક્ષોનું નિકંદન કાઢી નાંખતા ગ્રામજનોમાં...

હળવદના રણમલપુર ગામના સ્મશાનમાં અસામાજીક તત્વોએ અસંખ્ય વૃક્ષોનું નિકંદન કાઢી નાંખતા ગ્રામજનોમાં રોષ

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના રણમલપુર ગામના સ્મશાનમાં ગ્રામજનો અને વડીલો દ્રારા લોકડાઉનના પ્રારંભે વાવીને ઉછેરવામાં આવેલ અસંખ્ય વૃક્ષોનું રાત્રી દરમ્યાન અજાણ્યા શખ્સો દ્વારા નિકંદન કાઢી નાંખવામાં આવતા ગ્રામજનોમાં રોષ લાગણી જન્મી છે. ગ્રામજનોના કહ્યા મુજબ ગામના વૃક્ષપ્રેમીઓ તેમજ સ્મશાનની દેખરેખ રાખતા ગ્રામજનોએ મહા મહેનતે અસંખ્ય વૃક્ષો ઉછેર્યા હતા. જે પૈકીના મોટા ભાગના વૃક્ષો સાવ મુળ માંથી ઉખાડી નાંખવામાં આવ્યા છે ત્યારે ગ્રામજનો દ્વારા આવા અસામાજીક શખ્સોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!